મોરબીમા ફેફસા અને મોતીયાની બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

- text


મોરબી : મોરબી શહેરના ગ્રીનચોક નજીક આવેલ સુથાર શેરીમાં રહેતા ઘનશ્યામભાઈ દામજીભાઈ છનિયારા ઉ.53 નામના આધેડને છેલ્લા એક વર્ષથી ફેફસાની બીમારી થવાની સાથે મોતિયો આવી જતા ઓપરેશન કરાવેલ હોય અને માનસિક તકલીફ રહેતી હોવાથી કંટાળી જઈ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text