મોરબી નિવાસી ભાનુબેન રાવલનું અવસાન 

- text


 

મોરબી : મુળ સાદુળકા હાલ મોરબી નિવાસી ભાનુબેન ખેલશંકર રાવલ તેઓ સ્વ.ખેલશંકર દયાશંકર રાવલના પત્ની, દિપકભાઈ ખેલશંકર રાવલ(ટીલા ભાઈ), શિલ્પાબેન હરેશકુમાર જાની તથા મિનાબેન નવીનકુમાર જોષીના માતા તથા જયંતિભાઈ વલ્લભભાઈ અને કિશોરભાઈ વલ્લભભાઈના કાકીનું તારીખ 4-9-2024 ને બુધવારના રોજ અવસાન થયુ છે. સદગતનું બેસણું તારીખ 6-9-2024 ને શુક્રવારના રોજ સાંજે 3 થી 5 કલાકે ત્રિલોક ધામ મંદિર (કુબેરનગર) મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text