મોરબી : ત્રાજપર નિવાસી શાંતાબેન વરાણીયાનું અવસાન

- text


મોરબી : ત્રાજપર નિવાસી શાંતાબેન માધુભાઈ વરાણીયા (ઉં.વ. 90) તે ત્રાજપર ગામના સરપંચ જયંતીભાઈ માધુભાઈ વરાણીયા, રમેશભાઈ માધુભાઈ વરાણીયાના માતા, કલ્પેશભાઈ જયંતિભાઈ વરાણીયા, જયરાજ જયંતિભાઈ વરાણીયા, વેલજીભાઈ રમેશભાઈ વરાણીયાના દાદીનું તારીખ 4-9-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું પાણી ઢોળ તારીખ 7-9-2024 ને શનિવારે એસ્સાર પેટ્રોલપંપની બાજુમાં, ત્રાજપર, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text