- text
મોરબી : શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ હિતેષભાઈ બાલાશંકરભાઈ દવે (ઉ.વ. ૫૪)નું તા.૦૫ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૦૬ને શુક્રવાર ના રોજ સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન રોકડિયા હનુમાનજી મંદિર, ધર્મગંગા સોસાયટી, નવી પીપળી, ઘૂંટુ રોડ, નવી આઈ. ટી. આઈ. કોલેજ પાછળ મોરબી-૨ ખાતે રાખેલ છે. બન્ને પક્ષ નું બેસણું સાથે રાખેલ છે.
અભયભાઈ બાલાશંકર દવે
- text
મો.૮૩૪૭૨ ૭૯૭૦૮
જીગરભાઈ હિતેષભાઈ દવે
મો.૮૮૦૧૧ ૨૯૯૯૯
- text