કરંડીયાવાળી મોગલધામ મોરબી ખાતે આજે મહાઆરતીનું આયોજન 

- text


મોરબી : મોરબી આજે તારીખ તા 4 સપ્ટેમ્બર 2024 ને બુધવારના રોજ સાંજે 6:30 વાગ્યે મહેન્દ્રનગર હળવદ ઘૂટું રોડ પર આવેલા આઈ શ્રી કરંડિયાવાળી મોગલધામ મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ધર્મપ્રેમીને મોગલધામ મંદિર તરફથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text