મોરબીના 13 વર્ષના કિશોરની અનોખી શિવ આરાધના, 4 વર્ષથી શ્રાવણમાં કરે છે ઉપવાસ

- text


મોરબી : ગઈકાલે જ શ્રાવણ માસ પૂર્ણ થયો. શ્રાવણ માસમાં શિવ આરાધનાનું અનેરું મહત્વ છે. ત્યારે મોરબીનો 8મા ધોરણમાં અભ્યાસ કરતો 13 વર્ષીય શાન આનંદભાઈ સિંધવે આખો શ્રાવણ માસ ઉપવાસ કરીને શિવ આરાધના કરી હતી. શ્રાવણ માસ દરમિયાન શાન દરરોજ શિવ મંદિરે જતો હતો. તે છેલ્લા 4 વર્ષથી શ્રાવણ માસમાં ઉપવાસ કરીને ભગવાન ભોળાનાથની ભક્તિ કરી રહ્યો છે. શાન સિંધવની આ શિવ આરાધનાથી અન્ય બાળકોને પણ પ્રેરણા મળી રહી છે.

- text

- text