શું હોમ લોન કરવી છે ? એ પણ ઓછા વ્યાજ દરે ! પાટીદાર કન્સલ્ટન્સી આપશે એ ટુ ઝેડ સર્વિસ 

 

14 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને લોનની સર્વિસ આપતું એક માત્ર વિશ્વાસનિય સ્થળ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)  : શુ આપને હોમ લોન કરવી છે ? એ પણ ઓછા વ્યાજ દરે ? તો ચિંતા ન કરતા કારણકે પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા હોમ લોનની બધી જ સર્વિસ પ્રોવાઇડ કરશે. તો આજે જ સંપર્ક કરો (અભય પટેલ – 9879842776 )

મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. અહીંથી હોમ લોન વેલ્યુએશનની 90 % સુધી લોન અપાવી દેવામાં આવે છે. હોમ લોન વ્યાજદર 8.50%* થી શરૂ. આ ઉપરાંત નગરપાલિકા / ગ્રામપંચાયતની મંજૂરી ન હોય તેવી પ્રોપર્ટી માટે પણ લોન મંજુર કરાવી આપવામાં આવે છે.

“આપના સપનાના ઘર માટે હોમ લોન સસ્તા વ્યાજદરે મેળવવા આજે જ સંપર્ક કરો.”

અમારી સર્વિસ : હોમલોન / મોર્ગેજલોન /CC -OD / જૂની અને નવી કારલોન / દુકાન ખરીદવા અથવા ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા / કોમર્શિયલ વ્હીકલ લોન / પર્સનલ લોન / બિઝનેસ લોન /એજ્યુકેશન લોન / કરી આપીશું.

(અમારી આ એક જ બ્રાન્ચ છે, આ સિવાય કોઈ બ્રાન્ચ નથી)

“પાટીદાર કન્સલ્ટન્સી ” 
પહેલો માળ, રામ ચોક, 
ભવાની ખમણની ઉપર,
શનાળા રોડ, મોરબી
અભય પટેલ
મો.નં.9879842776
મો.નં.6353726058