મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિરે આજે શંકર-પાર્વતીના દર્શનનું આયોજન

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલની બાજુમાં આવેલા શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર ને તારીખ 2 સપ્ટેમ્બરના રોજ શ્રી શંકર-પાર્વતીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 7 કલાકે મંદિરે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ દર્શનનો લાભ લેવા સર્વ ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text