મોરબી નિવાસી શાંતાબેન ઉભડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શાંતાબેન ગોવિંદભાઈ ઉભડીયા તે મનજીભાઈ ઉભડીયાના માતા, મગનભાઈ મનજીભાઈ ઉભડીયા, ચેતનભાઈ મનજીભાઈ ઉભડીયા, જયેશભાઈ મનજીભાઈ ઉભડીયાના દાદીનું તારીખ 1-9-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-9-2024 ને શુક્રવારે 3 થી 6 કલાકે વરીયા મંદિર યુનિટ-1, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text