ચકમપર નિવાસી શાંતીબેન કાલરિયાનું અવસાન 

- text


મોરબી : ચકમપર નિવાસી શાંતીબેન પ્રભુભાઈ કાલરિયા તેઓ મણીભાઈના માતાનું તારીખ 1-9-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ તારીખ 5-9-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન શિવપાર્ક સોસાયટી, કેનાલ રોડ, નિર્મલ સ્કૂલની બાજુમાં, મોરબી ખાતે તથા રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન ચકમપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text