મોરબીના રોયલ પાર્કના મહિલાએ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કર્યું

- text


મોરબી : આજે સોમવતી અમાસ હોય આ નિમિત્તે મોરબીના રોયલ પાર્કમાં રહેતા કિરણબેન હિતેન્દ્રભાઈ મારુ દ્વારા પોતાના ઘરે અમરનાથ જ્યોતિર્લિંગ તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગના અદભુત સ્વરૂપના દર્શન નિહાળવાનું આયોજન કર્યું છે. છેલ્લા સાત વર્ષથી કિરણબેન મારુ ભક્તિ-ભાવ પૂર્વક ભક્તો માટે અનોખા દર્શનનું આયોજન કરે છે. આ દર્શનનો લાભ તમામ સોસાયટીના રહેવાસીઓ તથા આસપાસના લોકો કરવા આવે છે અને શિવલિંગના અદભુત દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

- text

- text