ખેંગડા હનુમાજી મંદીરે 31મી એ યોજાનાર કાર્યક્રમ કરાયો રદ્દ 

- text


વાંકાનેર : તાલુકાના મૂળ પંચાસિયામાં આવેલ ખેંગડા હનુમાજી મંદીર ખાતે હવન, કળશ ચડાવાનો અને ડાયરો આમ ત્રિવેણી સંગમ પ્રોગ્રામનું તારીખ 31-8-2024ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને વાતાવરણ અનુકુળ ન હોવાથી આ આયોજન રદ્દ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આગામી તારીખ નક્કી કરાશે. જેની જાણ અગાઉ કરવામાં આવશે.

- text

- text