- text
મોરબી : મોરબીમાં શોભેશ્વર મહાદેવ મંદિરે તા. 31ના રોજ 11:30 કલાકે શ્રાવણ વદ તેરસના મહાપ્રસાદ (ભંડારો) રાખેલ છે. તો સર્વે ભાવિભક્તોને પ્રસાદ લેવા આવા માટે મહંત તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ સેવકગણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
- text
- text