મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી વૃધ્ધાએ એસિડ પી લઈ આપઘાત કર્યો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા લીલાબેન ધનજીભાઈ માકાસણા ઉ.62 નામના વૃધ્ધાને છેલ્લા 20 વર્ષથી માનસિક બીમારી ઉપરાંત છેલ્લા 10 વર્ષથી બીપીની બીમારી હોવાથી બીમારીથી કંટાળી પોતાના ઘેર બાથરૂમ સાફ કરવાનો એસીડ પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text