લજાઈના ભીમનાથ મહાદેવ મંદિર દ્વારા પ્રસાદના ૮૦૦થી વધુ પેકેટનું વિતરણ 

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે પૌરાણિક ભિમનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અન્નક્ષેત્ર ચાલુ છે હાલ પરિસ્થિતિ નાના લોકો માટે કપરી છે ઝૂંપડાઓમા ચૂલા ચાલુ થાય તેમ નથી ત્યારે મહંત સોહમ દત બાપાના માર્ગદર્શન હેઠળ સેવકો દ્વારા ગુંદી, ગઠીયા, લાડુનો પ્રસાદ તૈયાર કરી ૮૦૦ જેટલા લોકો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતુ.

- text

- text