વાંકાનેરના લુણસર ગામે ઝેરી જનાવર કરડી જતા સગીરાનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા દિપાલીબેન રમેશભાઈ ચાવડા ઉ.16 નામની સગીરા પોતાના ઘેર સુતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા પથારીમાં જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text