મોરબી નિવાસી અરવિંદભાઈ પનારાનું અવસાન

- text


મોરબી : મુળ માળીયા હાલ મોરબી નિવાસી અરવિંદભાઈ ખીમજીભાઇ પનારા (ઉ.વ. 68) તેઓ દેવેન્દ્રભાઇ (98 98989 86271), સંજયભાઈ (98989 84878), શીતલબેન મનીષકુમાર સંચાણીયાના પિતા તેમજ સ્વ.મોહનભાઇ, નરેશભાઇ, દયાબેન દિનેશકુમાર પંચાસરાના ભાઇ તથા મગનલાલ કુંવરજીભાઇ ભાલારાના જમાઈનું તારીખ 28-8-2024ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-9-2024ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન પંચમુખી હનુમાનજીના મંદિરે, વેજીટેબલ રોડ, ઉમા ટાઉન શિપ સામે, સામાંકાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે

- text

- text