વાંકાનેરમાં ગઢની રાંગની પ્રોટેક્શન વોલ જર્જરિત થતા સ્થાનિકો ઉપર જોખમ

- text


વાંકાનેર : વાંકાનેરમાં જુનવાણી ગઢની રાંગની પ્રોટેક્શન વોલ જર્જરિત હાલતમાં ઉભી છે. દીવાલની એકદમ સમાંતર હજારો લોકોની વસાહત હોવા છતાં તંત્ર આ મામલે ગંભીર નથી. કોઈ દુર્ઘટના સર્જાઈ તે પૂર્વે તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

- text

- text