મોરબી નિવાસી રસિકલાલ ચંડીભમરનું અવસાન ; શુક્રવારે બેસણું

- text


મોરબી : રસિકલાલ માધવજીભાઈ ચંડીભમર (ચીનુકાકા) તે સાગર ચંડીભમર (અમદાવાદ)ના પિતા તથા ભુપતરાય માધવજીભાઈ ચંડીભમરના મોટાભાઈનું તારીખ 25-8-2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 30-8-2024 ને શુક્રવારે સાંજે 4:00 થી 5:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઇન રોડ, મોરબી -1 ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

- text

- text