ઘુંટું નિવાસી દેવગીરી ગોસ્વામીનું અવસાન

- text


મોરબી : ઘુંટું નિવાસી દેવગીરી ખીમગીરી ગોસ્વામી (ઉ.વ.64) તેઓ બળવંતગીરી અને જયેશગીરીના પિતા તથા બીપીનગીરીના દાદાનું તારીખ 26-8-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-8-2024ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન વૃંદાવન વાડી, જુના ઘુંટું જાપા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text