માળિયા (મિ.)ના અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરતી આમ આદમી પાર્ટી 

- text


મોરબી : માળીયા (મિ.) શહેર તેમજ આજુબાજુના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઘરોમા ઘૂસી જવાથી અનેક લોકનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા અસરગ્રસ્તોની મુલાકાત લઈ ફૂડ પેકેટનું વિતરણ કરવામા આવ્યું હતું. આ કામગીરીમા મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, દિવ્યેશ મગુનીયા ,પંકજ આદ્રોજા, રમેશ સદાતીયા તેમજ સેવાભાવી યુવાનો નયનભાઈ મારવણીયા ,ભાવેશભાઈ મારવણીયા, ધવલ સતાપરા, મેહુલ સતાપરા, વિશાલ ઘોડાસરા, ઓમ પટેલ જોડાયા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text