મોરબીની ધર્મભૂમિ, સારસ્વત સોસાયટીના ઘરોમાં પાણી ઘુસ્યા 

- text


મોરબી : મોરબીમાં અતિ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરક થયા છે, ત્યારે ધર્મભૂમિ, સારસ્વત સોસાયટીના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે.

મોરબીમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જાણે ધોડાપુર આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે શહેરની ધર્મભૂમિ સોસાયટી, સારસ્વત સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં અમારા ઘરોમાં પાણી પહોંચ્યા છે.

- text

- text