- text
મોરબી : મચ્છુ 2 ડેમ પાસે લીલાપર ગામને જોડતો પુલ સલામતીના ભાગ રૂપે તંત્ર દ્વારા અવર જવર માટે બંધ કરવામાં આવેલ છે. જેથી મોરબીનાં લોકોને કેનાલ લીલાપર રોડ થઈ રફાળેશ્વર તરફ ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હોવાનું માર્ગ મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવાયું છે.
- text
- text