મચ્છુ 2 ડેમ પાસેનો પુલ બંધ કરાયો

- text


મોરબી : મચ્છુ 2 ડેમ પાસે લીલાપર ગામને જોડતો પુલ સલામતીના ભાગ રૂપે તંત્ર દ્વારા અવર જવર માટે બંધ કરવામાં આવેલ છે. જેથી મોરબીનાં લોકોને કેનાલ લીલાપર રોડ થઈ રફાળેશ્વર તરફ ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હોવાનું માર્ગ મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવાયું છે.

- text

- text