મોરબીના રવાપર રોડ પરની વિદ્યુતનગર સોસાયટીમાં 4 દિવસથી વીજ ધાંધિયા 

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી વિદ્યુતનગર સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી વીજ પુરવઠો અનિયમિત હોય લોકો હેરાન થઈ ગયા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે વિદ્યુતનગર સોસાયટીમાં 4 દિવસથી 12 કલાક જ લાઈટ હોય છે. જયારે આ તરફની અન્ય સોસાયટીમાં 1 કલાક પણ વીજ પુરવઠો ખોરવાતો નથી. આ અંગે વીજ તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ જવાબ આપતું નથી.

- text

- text