મોરબીમાં જય અંબે સેવા ગ્રુપનું રસોડું શરૂ

- text


મોરબી : વરસાદને પગલે સ્થળાંતરીતો માટે જય અંબે સેવા ગ્રુપ દ્વારા રસોડું શરૂ કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હરહંમેશની જેમ આજે પણ મોરબીમાં અતિવૃષ્ટિના દિવસોમાં સ્થળાંતરીત કરેલ લોકોમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા આજે સ્થળાંતરીત લોકો આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરાય છે તથા જ્યાં સુધી કુદરતનો આ કહેર બંધ ના થઈ ત્યાં સુધી સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યો ના સુવે તેના સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબીમાં જય અંબે સેવા ગ્રૂપ દ્વારા રસોડું ચાલુ કરવામાં આવ્યું છે.

- text

- text