મોરબી નિવાસી મનોરમાબેન દેથરીયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી મનોરમાબેન અમરશીભાઈ દેથરીયા (ઉ.વ.66) તેઓ અમરશીભાઈના પત્ની, સન્નીભાઈના માતા, જીવરાજભાઈ અને કનૈયાભાઈના ભાભી, અશોકભાઈ, નીતિનભાઈ, રજનીકાંતભાઈ અને રોહિતભાઈના કાકીનું તારીખ 26-8-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-8-2024ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ઉમા હોલ, બાલકેશ્વર મહાદેવ મંદિર સામે, રવાપર રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text