માણેકવાડા નિવાસી વાઘજીભાઈ ગોધવીયાનું અવસાન 

- text


માણેકવાડા નિવાસી વાઘજીભાઈ કરમશીભાઇ ગોધવીયા (ઉ.વ.92) તેઓ બાબુભાઈ, રમેશભાઈ અને મનસુખભાઈના પિતાનું તારીખ 26-8-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-8-2024ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન પટેલ સમાજવાડી, માણેકવાડા ખાતે રાખવામાં આવ્યું છે.

- text