- text
હળવદ : હળવદ તાલુકાના ઘણાદ ગામની સીમમાં તા.26ના રોજ રીક્ષામાં બેસી હળવદ તરફ આવી રહેલા મૂળ વાંકાનેર તાલુકાના લુણસર ગામના વતની અને હાલમાં હળવદ ખાતે ઉમિયાપાર્કમાં રહેતા ધર્મિષ્ઠાબેન વ્રજલાલભાઈ બારૈયા ઉ.45 નામના મહિલા પાણીના પ્રવાહમાં તણાઇ ગયા બાદ મૃતદેહ મળી આવતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text