- text
મોરબી : રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ પ્રેરિત સેવા ભારતી દ્વારા વરસાદી આફત સામે પિડીત પરિવારો માટે અંદાજે ૨૦૦૦ ફૂડ પેકેટ મોરબીના સામાકાંઠે પંચમુખી હનુમાન મુકામે તૈયાર કરવામાં આવ્યા છે. આ સેવા કાર્યમાં અંદાજે ૩૫ સ્વયં સેવક કામે લાગ્યા હતા. જરૂરિયાત મુજબ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે. વધુ જાણકારી માટે જસ્મીનભાઈ હિંસુનો મો.નં.૯૮૨૫૩૨૩૩૩૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
- text
- text