મોરબીના રણછોડનગરમાં પાણી ન ઓસરતા મોટરનો સહારો લેતા સ્થાનિકો

- text


મોરબી : મોરબીના રણછોડનગરમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. જે વરસાદના વિરામ બાદ પણ ઓસર્યા ન હતા. પાણી નિકાલના અભાવે અહીંના સ્થાનિકોની ઘરવખરીને પણ મોટું નુકસાન થયું હતું. સ્થાનિકોએ મેઘવીરામ બાદ મોટરો નાખીને ઘરોમાંથી પાણી ઉપેચવાના પ્રયાસો કર્યા હતા.

- text

- text