- text
મોરબી : મોરબીના ભડિયાદ – જોધપર વચ્ચે વોકળાના પાણીમાં કાર ફસાઈ હોવાની ઘટના સામે આવી હતી. સેવાભાવી મયુર અઘારા સાહિતના લોકોએ સંત કૃપા ક્રેઇનની મદદથી ગાડીને અને તેમાં સવાર ત્રણ લોકોને સલામત બહાર કાઢ્યા હતા. આમ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
- text
- text