મોરબીના નવાગામ નજીક ચા પીવા જઈ રહેલા શ્રમિકને યમરાજનું તેડું 

- text


મોરબી : મોરબી તાલુકાના નવાગામ નજીક આવેલ આજીવિટો સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક ઈશ્વરલાલ રણછોડભાઈ નિનામા ઉ.44 કારખાનેથી પગપાળા ચા પીવા જતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા બેભાન થઇ પડી જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text