માળીયાના જૂના ઘાંટીલા ગામે જન્માષ્ટમીની રથયાત્રા અને મટકીફોડ કાર્યક્રમ યોજાશે

- text


માળિયા : માળીયાના જૂના ઘાંટીલા ગામે તા.26ને બપોરના 2 થી 8 કલાક જૂના ઘાંટિલા યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મટકી ફોડનો કાર્યક્રમ રાખેલ છે. જન્માષ્ટમીની આ ઉજવણીમાં સર્વે ધર્મ પ્રેમી જનતાને જોડાવા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text