મોરબીમાં કાલે શુક્રવારે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીનો પરિવાર મિલન કાર્યક્રમ

- text


મોરબી : વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીનો પરિવાર મિલન કાર્યક્રમ કાલે શુક્રવારે સાંજે ૬.૪૫ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન, મોરબી – રફાળેશ્વર બાયપાસ રોડ, જોધપર નદી, મોરબી ખાતે યોજાશે. જેમાં મુખ્ય વક્તા તરીકે એમ. હનુમંત રાવજી – અખિલ ભારતીય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી રહેશે. મુખ્ય અતિથિ તરીકે ડૉ.જયંતીભાઈ ભાડેશિયા – પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક જી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે સાથે ભોજન વ્યવસ્થા રાખેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text