સરવડ નિવાસી અશોકભાઈ પીઠડીયાનું અવસાન

- text


માળીયા(મી) : સરવડ નિવાસી મ.ક.સ.સુ જ્ઞાતિના અશોકભાઈ બાબુભાઈ પીઠડીયા (ઉ.વર્ષ-52) તે સ્વ બાબુભાઈ નાગજીભાઈ પીઠડીયાના પુત્ર, પ્રવિણભાઈ, કિશોરભાઈના નાનાભાઈ, રાજ અને ખુશીબેનના પિતા, અલ્પેશભાઈ, મનિષભાઈ, પરેશભાઈ, પરાગભાઈ, ભુમિબેનના કાકા, હાલ રાજકોટ (મૂળ માળીયા) વાળા ગોવિંદભાઈ ગોપાલભાઈ સોલંકી, કિશોરભાઈ ગોપાલભાઈ સોલંકીના જમાઈ તથા કમલેશભાઈના બનેવીનું તા.27/7/2024 ને શનિવારના રોજ અવસાન થયુ છે. તેમનું બેસણું તા. 29/7/2024ને સોમવારના રોજ બપોરે 3 થી 6 પટેલ સમાજવાડી (સરવડ) ખાતે રાખેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

- text

પ્રવિણભાઈ પીઠડીયા – 9724873640

કિશોરભાઈ પીઠડીયા – 9714929658

રાજભાઈ – 9979674133

કિશોરભાઈ સોલંકી – 9998104020

કમલેશભાઈ સોલંકી- 9998153828

- text