Morbi : ઘુંટુ નિવાસી શિવલાલભાઈ સોરીયાનું અવસાન

- text


મોરબી : ઘુંટુ નિવાસી શિવલાલભાઈ ભગવાનજીભાઈ સોરીયા (ઉં.વ. 71) તે ગં.સ્વ. કસ્તુરબેન શિવલાલભાઈ સોરીયાના પતિ, સવજીભાઈ સોરીયા, લવજીભાઈ સોરીયા તથા ગોકળભાઈ સોરીયાના ભાઈનું તારીખ 26-7-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-7-2024 ને સોમવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે વૃંદાવન સમાજવાડી, જુના ગામના જાપે, મુ. ઘુંટુ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text