મોરબી : કુંવરબેન બાબુભાઇ ગામીનું અવસાન

- text


મોરબી : મૂળ થોરાળા હાલ કુંવરબેન બાબુભાઇ ગામીનું તા.27ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને સોમવારના રોજ સવારે 8થી 10 રાધે હોલ, લીલાપર રોડ ખાતે રાખેલ છે.

લી.

પ્રભુભાઈ બાબુભાઇ ગામી

લાલજીભાઈ બાબુભાઇ ગામી

નવલભાઈ મગનભાઈ જાકાસણીયા

નંદલાલભાઈ મગનભાઈ જાકાસણીયા

- text

- text