મોરબી નિવાસી જોશનાબેન લીખીયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી જોશનાબેન મનસુખભાઈ લીખીયા (ઉ.વ. 58) તે મનસુખભાઈ નાગજીભાઈ લીખીયાના પત્ની, મયુરભાઈ લીખીયાના માતા, રાઘવજીભાઈ નાગજીભાઈ લીખીયા, ગોરધનભાઈ નાગજીભાઈ લીખીયા, મગનભાઈ નાગજીભાઈ લીખીયાના ભાભીનું તારીખ 26-7-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-7-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ઉમા હોલ, રવાપર ગામના મંદિર સામે, મોરબી ખાતે તથા સાંજે 8 થી 9 કલાક દરમ્યાન નવા પ્લોટમાં રામજી મંદિર, વિરપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text