ઘૂંટણ કે કમરના દુઃખાવાથી પરેશાન ? : ખાસ કેમ્પના છેલ્લા ત્રણ દિવસ બાકી

 

 

ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા અન્ય કોઈ પણ બીમારી કે કમરની સમસ્યા હોય તેની સચોટ સારવાર : ફી માત્ર રૂ.300 : ઓપરેશનની સલાહ મળી હોય તેવા દર્દીઓએ કેમ્પની મુલાકાત અવશ્ય લેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘૂંટણ કે કમરના દુઃખાવાથી છુટકારો મેળવવા હવે દૂર જવાની જરૂર નથી. વૃધ્ધજન સેવા સંસ્થાન દ્વારા ઘુંટણ તથા કમરના દુઃખાવાનો સારવાર કેમ્પ મોરબીમાં ચાલી રહ્યો છે. જેના છેલ્લા ત્રણ દિવસ બાકી છે. તો આ કેમ્પની મુલાકાત લેવાનું ચૂકશો નહી.

મોરબીમાં શનાળા રોડ પર આવેલ મહેશ હોટેલ ખાતે વૃધ્ધજન સેવા સંસ્થાન (રજી. ઉદયપુર -રાજસ્થાન) દ્વારા ઘુંટણ/કમરના દુઃખાવાનો સારવાર કેમ્પ તા.29 જુલાઈને સોમવાર સુધી ચાલવાનો છે. જેનો સમય સવારે 11 થી બપોરે 2 અને સાંજે 4 થી રાત્રે 7 વાગ્યા સુધીનો છે. જો ઘૂંટણ બદલવાની નોબત આવી ગઈ હોય તો તેવા દર્દીઓએ આ કેમ્પનો અવશ્ય લાભ લેવા જેવો છે. અહીં ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક નિર્મિત Knee 0ff – Loader Brace થી કરવામાં આવશે.

અહીં ઘુંટણની અંદર ગ્રીસ (સાઈનોવિચન ફલુડ) ખતમ થઇ ગયું હોય, આર્થરાઇટીસ (વા)ની બિમારી હોય, ચાલવાની- ફરવાની- દાદરા ચઢવાની તકલીફ હોય, ઘૂંટણ વળી ગયા હોય, સોજો આવી ગયો હોય કે પછી ઘુંટણને લઇને કોઇપણ બીમારી આવી ગઇ હોય તેનો સચોટ ઈલાજ કરાશે.

કોઇપણ ઘુંટણના દર્દીએ ઓપરેશન ન કરાવવું હોય તો તેઓએ એકવાર અવશ્ય કેમ્પની મુલાકાત લેવી. આ ઉપરાંત કમરના દુઃખાવાના દર્દીઓએ પણ ઘરઆંગણે આવેલા આ કેમ્પનો લાભ લેવા જેવો છે. કેમ્પમાં રજીસ્ટ્રેશન ડેમોનો ચાર્જ માત્ર રૂ. 300 છે. બન્ને ઘૂંટણનો ઈલાજ માત્ર રૂ. 17,999માં થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

કેમ્પ તા. 29 જુલાઈ સુધી
સમય : 11 થી 2 અને 4 થી 7
સ્થળ : મહેશ હોટેલ,
શનાળા રોડ, મોરબી
ડો.રાજેશ અરોરા
મો.નં.7891153783
મો.નં.9610526105