મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ભક્તિનગર -2 સોસાયટીમાં રહેતા બ્રિજેશભાઈ લાખાભાઈ માખેલા ઉ.35 નામના યુવાનને છેલ્લા બે વર્ષથી માનસિક બીમારી હોવાથી બીમારીથી કંટાળી પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા અપમૃત્યુના આ બનાવ અંગે મૃતકના પિતા લાખાભાઈએ પોલીસને જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text