- text
મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં આશાપુરા કૃપા મકાનમાં રહેતા શીતલબા યુવરાજસિંહ જાડેજા ઉ.46 નામના પરિણીતા ગત તા.19 મે ના રોજ પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે.
- text
- text