- text
મોરબી : જબુબેન મકનભાઈ રંગપરીયાનું તા. ૧૭ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા તા.૧૮ને ગુરુવારના રોજ સવારે 7:30 વાગે તેમના નિવાસ સ્થાને રાજપર નવા પ્લોટ ખાતેથી રાખેલ છે.
લી.
મહેશભાઈ મકનભાઈ રંગપરીયા
પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયા
- text
યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા
- text