મોરબી : જબુબેન મકનભાઈ રંગપરીયાનું અવસાન

- text


મોરબી : જબુબેન મકનભાઈ રંગપરીયાનું તા. ૧૭ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા તા.૧૮ને ગુરુવારના રોજ સવારે 7:30 વાગે તેમના નિવાસ સ્થાને રાજપર નવા પ્લોટ ખાતેથી રાખેલ છે.

લી.

મહેશભાઈ મકનભાઈ રંગપરીયા

પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયા

- text

યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા

- text