મોરબીના મકનસરમાં પાણીની ખાઈમાં પડી જતા મનોદિવ્યાંગ કિશોરનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના મકનસર ગામે રેલવેના પાટા પાછળ રહેતા રણજીતભાઈ નટુભાઇ કુંઢીયાનો 14 વર્ષીય મનોદિવ્યાંગ પુત્ર રાકેશ રણજીતભાઈ કુંઢીયા અવાર નવાર રાત્રીના સમયે ઘેરથી નીકળી જતો હોય ગત તા.16ના રોજ પણ વહેલી સવારે ઘેરથી નીકળી ગયા બાદ પરત ન ફરતા શોધખોળ કરતા ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલ પાણીની ઊંડી ખાઇમાંથી કિશોરની લાશ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text