માળિયા(મિ.)ના લક્ષ્મીવાસ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


માળીયા (મિ.) : માળિયા (મિ.) તાલુકાના લક્ષ્મીવાસ ગામે આજે તારીખ 16-7-2024ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં લક્ષ્મીવાસ ગામના આગેવાનો, પંચાયત સભ્ય, તલાટી-કમ-મંત્રી પ્રથમભાઈ પંડ્યા તેમજ પર્યાવરણ પ્રેમીઓએ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણના કાર્યક્રમને સાર્થક બનાવવામાં ભૂમિકા ભજવી હતી.

- text