માણેકવાડા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે 20 જુલાઈએ ભવ્ય સંતવાણીનું આયોજન

- text


મોરબી : મોરબીના માણેકવાડા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે તારીખ 20-7-2024 ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે બોલ કળાકડ સીતારામ આશ્રમ માણેકવાડા ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉર્મિલા સાઉન્ડના સથવારે ભજનિક દલસુખ પ્રજાપતિ, વિજય ગઢવી, સાહિત્યકાર ભરતભાઇ પટેલ અને સાજીંદા ગ્રુપના કશ્યપ અગ્રવાત દ્વારા ભજન અને સંતવાણીની રમઝટ બોલવામાં આવશે.

- text

- text