વાંકાનેરના સરતાનપરમાં ઝાડા – ઉલ્ટીથી સગીરનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ વરમોરા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા મૂળ આસમના વતની બુદરાઈ બજલ મુર્મુ ઉ.16 નામના સગીરને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text