મોરબીમાં પ્રેમપ્રકાશદાસજી સ્વામીના જન્મદિને વૃક્ષારોપણ 

- text


મોરબી : મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરના પૂ. સદગુરુ પ્રેમપ્રકાશદાસજી સ્વામીના 70માં જન્મદિવસ પ્રસંગે જી.આઇ.ડી.સી. મેઇન રોડ ઉપર સિનિયર સિટીઝન હરિભક્તોએ વૃક્ષારોપણ કર્યું હતું. આમ જન્મદિવસની સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text