મોરબી નિવાસી અન્નપુર્ણાબેન ગૌતમભાઈ નિમાવતનું અવસાન 

- text


મોરબી : અન્નપુર્ણાબેન ગૌતમભાઈ નિમાવત તે ગૌતમભાઈના ધર્મપત્ની તેમજ મનીષભાઈ અને ઉમેશભાઈના માતા તથા સત્યમ, શિવમ અને મૈત્રીકના દાદીમાંનું તા.04-07-2024 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 08-07-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે પંચમુખી હનુમાન મંદિર, ઉમા સ્કૂલ સામે, ધરમપુર રોડ મોરબી ખાતે રાખેલ છે

- text

- text