મોરબી : મોરબીના હર્ષિલ દિલીપભાઈ જોશીને રાજકોટથી બસમાં એક મોબાઈલ મળી આવ્યો હતો. જે મોબાઈલ મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે હર્ષિલે મૂળ માલિક નઝરૂદીનભાઈને પરત આપ્યો હતો. હર્ષિલની આ પ્રમાણિકતા બદલ નઝરૂદીનભાઈએ તેમનો આભાર માન્યો હતો.
મોરબી : મોરબીમાં તારીખ 10-7-2024ને મંગળવારે નવયુગ વિદ્યાલય તથા તારીખ 11-7-2024ને બુધવારના રોજ નિર્મલ વિદ્યાલય ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ જાગૃતિ માટે વનસ્પતિ પરિચય...
મોરબી : અષાઢી બીજની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન આજરોજ મોરબી શહેરમાં અષાઢી બીજ નિમિત્તે નીકળેલ રથયાત્રાનું મોરબી જિલ્લા ભાજપના આગેવાનો...