સૌરાષ્ટ્ર- કચ્છના પ્રખ્યાત આંખના સર્જન ડો.સાપોવડિયા કાલે બુધવારે મોરબીમાં

 

36 વર્ષના અનુભવી તબીબ નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ- મોરબી બ્રાન્ચમાં મળી શકશે : મોરબીવાસીઓને હવે આંખની ઓપીડી તથા ઓપરેશન માટે રાજકોટનો ધક્કો નહિ થાય

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ આંખના સર્જન ડો.સાપોવડિયાને બતાવવા માટે હવે રાજકોટ ધક્કો નહિ ખાવો પડે. કારણકે હવે દર બુધવારે તેઓ મોરબીમાં પોતાની હોસ્પિટલમાં સેવા આપવાના છે.

મોરબીમાં નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં હવેથી દર બુધવારે સૌરાષ્ટ્ર- કચ્છના પાયોનિયર આઈ સર્જન એવા 36 વર્ષના અનુભવી ડો. સાપોવડિયા સાંજે 5થી 7 સેવા આપવાના છે. જે અંતર્ગત તેઓની આવતીકાલે તા.3 જુલાઈને બુધવારના રોજ ઓપીડી યોજાનાર છે. તેઓ અહીં નિદાન તથા ઓપરેશન પણ કરવાના છે. આ સેવા મેળવવા મોરબીવાસીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

નેત્રદિપ મેક્સવિઝન આઈ હોસ્પિટલ
પહેલો માળ, હરિઓમ -1,
પુજારા ટેલિકોમની ઉપર,
સરદારબાગની સામે,
શનાળા રોડ, મોરબી
02822-220229
02822-464447